ગુજરાતમાં રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર: અધિકારીઓની રહેમથી સરકારની જ જમીન થઈ ગઈ ઓછી

ગાંધીનગર: જ્યારથી ગુજરાતમાં ઓનલાઈન રિ-સર્વેની કામગીરી શરૂ થઇ છે, ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે. રિ-સર્વેની નવી સિસ્ટમે તો ભ્રષ્ટાચારને પાંગળવા માટે મોટી ભૂમિકા ભજવી છે. રિ-સર્વેની ખરાબ કામગીરીના કારણે ખેડૂતોને મોટા પાયે નુકશાન ભોગવવું પડી રહ્યું છે અને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યાં છે. ખેડૂતો પૈસા-સમયની બર્બાદી કરતાં હોવા છતાં … વાંચન ચાલુ રાખો ગુજરાતમાં રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર: અધિકારીઓની રહેમથી સરકારની જ જમીન થઈ ગઈ ઓછી