અમદાવાદની આ જગ્યાઓ લોકોંની FAVOURITE ડેસ્ટીનેશન, જાણો સમય અને ફી..

નળ સરોવર

સમય: સવારે 6:00 થી સાંજે 5:30 સુધી; દરરોજ પ્રવેશ ફી: વ્યક્તિ દીઠ ₹60

કમલા નેહરુ ઝુલોજિકલ ગાર્ડન, અમદાવાદ

સમય: સવારે 9:00 થી સાંજે 6:15 (માર્ચ થી ઓક્ટોબર) અને સવારે 9:00 થી સાંજે 5:30 (નવેમ્બર થી ફેબ્રુઆરી) પ્રવેશ ફી: બાળકો-વ્યક્તિ દીઠ ₹ 10 પુખ્ત - વ્યક્તિ દીઠ ₹ 20

 ભદ્રનો કિલ્લો, અમદાવાદ

સમય: સવારે 9:00 થી સાંજે 5:00; દરરોજ એન્ટ્રી ફી: કોઈ એન્ટ્રી ફી નથી

સમય: સવારે 9:00 થી રાત્રે 10:00 સુધી; સોમવારે બંધ પ્રવેશ ફી: વયસ્કો માટે વ્યક્તિ દીઠ ₹ 10; બાળકો માટે વ્યક્તિ દીઠ ₹ 5

કાંકરિયા તળાવ, અમદાવાદ

સમય: કોઈપણ સમયે એન્ટ્રી ફી: કોઈ એન્ટ્રી ફી નથી

સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ