આ લોકો ભૂલથી પણ ન ખાય બાજરાનો રોટલો

બાજરામાં ઢગલાબંધ પોષકતત્વો, છતાં અમુક લોકો કરે અવોઈડ

બાજરાની તાસીર ગરમ હોવાથી ગર્ભવતી મહિલાઓ ન ખાય

જે વ્યક્તિને સ્કીન એલર્જીની તકલીફ હોય તે ન ખાય

જે વ્યક્તિને સ્કીન એલર્જીની તકલીફ હોય તે ન ખાય

જેને થાઈરોઈડની તકલીફ હોય તે ન ખાય

બાજરીમાં રહેલું ગાઈટ્રોજન થાઈરોઈડ ગ્લેન્ડને કરે છે અસર

પેટની તકલીફ રહેતી હોય, જેમકે એસિડિટી, કબજિયાત, અપચો, બ્લોટિંગ, તે ન ખાય