ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની બીજી મેચ ભારતે 6 વિકેટથી જીતી હતી

અત્યારે આ સીરીઝમાં બંને ટીમો 1-1 થી બરાબરી પર છે.

મુખ્યમંત્રીએ પોતાના ટ્વિટર પર તસવીર શેર કરી આ માહિતી આપી

તસવીર શેર કરતાં મુખ્યમંત્રીએ લખ્યું, "લખનૌના સરકારી ગૃહમાં યુવાન અને મહેનતુ મિસ્ટર 360° સાથે."

સૂર્યકુમાર યાદવનું મૂળ વતન ગાઝીપુર છે.હાલ તે મુંબઈમાં  વસવાટ કરે છે.