છ હેલ્થ કન્ડિશનમાં રીંગણ ભૂલથી પણ ન ખાતા
કિડનીની સમસ્યા હોય તો રીંગણને દૂરથી નમસ્તે કરજો
એનીમિયાના રોગી હો તો મહેરબાની કરીને રીંગણથી દૂર રહેજો
રીંગણ ગેસ કે એસિડિટીની સમસ્યાને વધારી શકે છે, પાચનની તકલીફ હોય તો ન ખાતા
રીંગણ ખાધા બાદ ખંજવાળ, સોજો કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો ન ખાતા
ડિપ્રેશનના દર્દી હો અને એન્ટિડિપ્રેશનની દવા લેતા હો તો ડોક્ટરની સલાહ લેજો
રીંગણમાં સામેલ સોલાનિન આર્થરાઈટિસના દર્દીઓનું પેઈન વધારી શકે છે
બ્લડ શુગર સ્પાઈક રોકશે વરિયાળી, કઈ રીતે ખાવી સારી