શિવાંગી જોશી હવે બરસાતેં, મૌસમ પ્યારકામાં જોવા મળશે 

શિવાંગી જોશી નાના પડદાની જાણીતી અભિનેત્રી છે

શિવાંગી જોશી નાના પડદાની જાણીતી અભિનેત્રી છે

શિવાંગી જોશી નાના પડદાની જાણીતી અભિનેત્રી છે

યે રિશ્તા ક્યા કહેલાતા શોથી શિવાંગી જોશીને નામ અને ખ્યાતિ મળી

આજે રાતે ૮ વાગે થી આવી રહી છે  મૌસમ પ્યાર ઔર તકરાર કા

આ સીરીયલ સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર જોવા મળશે 

એક ઈન્ટરવ્યુમાં  શિવાંગી જોશી એ ખુલી ને પોતાની વાત કરી 

જોકે અભિનેત્રીનું નામ ઘણા સેલેબ્સ સાથે જોડાઈ ચૂક્યું છે

હું શાળાના દિવસોમાં એક છોકરા સાથે પ્રેમમાં પડી હતી 

જોકે તે સમય દરમિયાન મારામાં સ્કૂલ બંક કરવાની હિંમત નહોતી

એકવાર મેં ટ્યુશન બંક કરવાનું વિચાર્યું અને મારી માતાને તેની જાણ થઈ