18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનો પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે

તેમાં પણ ખાસ વાત એ છે આ વર્ષે18 ફેબ્રુઆરીના રોજ વીકેન્ડ છે

ભગવાન શિવના 12 જ્યોતિલિંગમાંથી આ મંદિરોના વીકેન્ડ પર કરી શકો છો દર્શન

આ જ્યોતિલિંગોમાં ગુજરાતનું સોમનાથ પ્રથમ ક્રમાંકે આવે છે. આ મંદિર ગુજરાતના કાઠિયાયવાડમાં સમુદ્ર કિનારે વેરાવળ બંદર પર આવેલું છે 

મહાકાલ જ્યોતિલિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. આખા દેશના જ્યોતિલિંગમાંથી એક માત્ર એવું જ્યોતિલિંગ છે જ્યાં 9 દિવસ સુધી શિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે

ત્રયંબકેશ્વર જ્યોતિલિંગ મંદિર પવિત્ર ગોદાવરી નદી અને બ્રમ્હગિરી પર્વત પાસે આવેલું છે. મંદિર પાસેના પ્રાકૃતિક દ્રશ્યો છે આકર્ષણનું કેન્દ્ર 

તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલ રામેશ્વરમ મંદિર પણ લોકપ્રિય છે