દિવાળી પહેલા ઘરમાંથી કાઢી નાખજો આ વસ્તુઓ, નહીં તો પૈસાની થશે તંગી

દિવાળીનો તહેવાર ધનની દેવી લક્ષ્મીના આગમનનો તહેવાર છે

આ દિવસે ઘરની સફાઈ અને કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે

તૂટેલાં વાસણો, ફર્નીચર અથવા અન્ય કોઈ તૂટેલી વસ્તુને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ

જે કપડાં પહેરતા નથી તે દાનમાં આપવા જોઈએ. જૂના કપડાં ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે

ઘરમાં સૂકાં ફૂલ રાખવાનું શુભ નથી, દિવાળી પહેલા તેને બદલીને નવાં ફૂલ લગાવો

દિવાળીના દિવસે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધશે