ઘરમાં ચંપલ પહેરવાની ટેવ હોય તો ચેતજો ઘરમાં આવી શકે છે શનિદોષ 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચંપલ પહેરવા તે યોગ્ય નથી

બહાર ચંપલ પહેરીને ફરીએ છીએ, જ્યાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જા હોય છે

બહારની ગંદકીવાળા ચંપલ પહેરીને ઘરમાં આવવાથી રાહુ અને કેતુ ગ્રહને કરે છે ખરાબ

 તિજોરી હોય ત્યાં અને પૂજાઘરમાં ચંપલ પહેરીને જવાથી નાણાંકીય નુકસાન થાય છે

ફાટેલા અને જૂના ચંપલ પહેરવાથી શનિની અશુભ છાયા પડે છે અને ઘરમાં દરિદ્રતા આવશે 

રસોડામાં જૂતા પહેરીને જવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને વાસ્તુદોષનો સામનો કરવો પડે છે.