આદુવાળી ચા પીવાથી થાય છે નુકસાન, આદત હોય તો છોડી દેજો 

 મોટાભાગના લોકો ચામાં આદુ ચોક્કસથી ઉમેરતા હોય છે પરંતુ આદુની ચા પીવી કેટલાક લોકો માટે હાનિકારક પણ હોઈ શકે 

આદુની તાસીર ગરમ હોય છે, જેના કારણે ઠંડીમાં આદુની ચા પીવાથી મોસમી બીમારીઓથી સુરક્ષિત રહે છે.

જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે આદુની ચા ન પીવી જોઈએ

બ્લડ પ્રેશર ઓછું રહે છે અને તમે આદુનું સેવન કરો છો તો આજથી તેને બંધ કરી દો

આદુની ચાના વધુ પડતા સેવનથી બ્લડપ્રેશર ઘટી જશે 

લોહી પહેલેથી જ પાતળું હોય તો આદુની ચા પીવાથી નુકસાન થઈ શકે, આવા લોકોએ આદુવાળી ચા પીવાનું ટાળવું જોઈએ

આદુ ગરમ તાસીર ધરાવે છે. સગર્ભાવસ્થા દરમિયાન આદુની ચા વધારે ન પીવી જોઈએ