સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વકરતો વિવાદ

એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ

સાળંગપુર ધામ 'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી ઓળખાય છે

દાદાનુ અપમાન કરાયુ હોવાનો એક મસમોટો વિવાદ સર્જાયો

પ્રતિમાની નીચે જે ભીંતચિત્રો બનાવાયા છે તેના કારણ થયો વિવાદ

ભીંતચિત્રોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ

ભીંતચિત્રોની ઉપર પીળા રંગનુ કપડું ઢાંકીને વિવાદને ઠંડો કરવા પ્રયાસ

સાળંગપુર વિવાદમાં  સાધુ-સંતોની  આંદોલનની ધમકી

મંદિર કેમ્પસમાં  મીડિયાના  પ્રવેશ પર પ્રતિબંધ