દિવાળી પહેલા ચહેરા પર લાવવા માંગો છો નિખાર? તો લગાવો આ ખાસ ફેસપેક 

નારંગીની છાલથી બનાવો આ ફેસપેક, કારણ કે તેમાં વિટામિન - C હોવાના કારણે ત્વચા માટે રહેશે લાભકારક 

નારંગીના છાલના પાવડરમાં પાણી અથવા ગુલાબજળ ઉમેરી ચહેરા પર લગાવી શકાય છે.

આ પાવડરમાં મધ અને ગુલાબજળ ઉમેરી બરાબર મિકસ કરીને પણ ચહેરા અને ગરદન પર લગાવી શકાય છે

નારંગીની છાલના પાવડરમાં એલોવેરા મિકસ કરીને પણ ફેસ પેક બનાવી શકશો 

નારંગીની છાલમાં દહીં ઉમેરીને પણ ફેસપેક બનાવી શકશો 

આ તમામ પ્રકારના ફેસપેકને ચહેરા પર લગાવો ત્યારે 15 મિનિટ પછી ફેસપેકને સાફ કરવું