કચ્છ – સૌરાષ્ટ્ર
-
કચ્છ - સૌરાષ્ટ્ર
કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 49 હજારથી વધારે નાગરિકોનું કરાયું સ્થળાંતર
અરબસાગરમાં બિપરજોય વાવાઝોડું સક્રિય બન્યું છે. જે કચ્છના જખૌ બંદરના આજુબાજુના વિસ્તારમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. બિપરજોય વાવાઝોડાની સામે આગમચેતી…
-
ગુજરાત
કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારની તમામ દુકાનો,ગલ્લાઓ,લારીઓ બંધ કરવાનો હુકમ
સંભવિત વાવાઝોડાની અસર હેઠળના પશ્ચિમ કચ્છના દયાપર, દોલતપર, પાન્ધ્રો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા ગામોની બજારો તા.૧૬/૬…
-
ગુજરાત
વાવાઝોડાની આફત સામે લડવા સૌરાષ્ટ્રમાં NDRFની 16 ટીમો તૈયાર
કુદરતી આફત, ગંભીર દુર્ઘટનાઓ તથા અણધારી આપત્તિઓ સમયે જીવન રક્ષક કામગીરી અર્થે ડિફેન્સ વિંગ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.) ની…