Minister Raghavjibhai Patel
-
એજ્યુકેશન
બોર્ડની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે ચાલુ વર્ષથી જ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રવેશ
ડીપ્લોમા તેમજ ડીગ્રી અભ્યાસક્રમોમાં ખાલી રહેલી જગ્યાઓ પર પ્રવેશ અપાશે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની જાહેરાત…