વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન
-
ગુજરાત
શતાબ્દી મહોત્સવ : બાપાએ દેશ-વિદેશના નેતાઓ, ઉદ્યોગકારોથી લઈ સામાન્ય માણસને વ્યસનમુક્ત કરાવી તેનું જીવન બદલી નાંખ્યું હતું
આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે ‘વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન’ના ઉપક્રમે વિશિષ્ટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં અનેકવિધ…