મનોરંજન

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાત જન્મના બંધનમાં બંધાયા, લગ્નની પ્રથમ તસવીર આવી સામે

Text To Speech

બોલિવૂડના લવબર્ડ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાત ફેરા લીધા પછી હવે સાત જન્મોથી સાથે રહ્યા છે. બંનેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ધામધૂમથી લગ્ન કર્યા છે. લગ્ન પછી કપલની આ પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

આ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં કિયારા અને સિદ્ધાર્થ વેડિંગ કપલમાં ખૂબ જ મસ્તી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)


જણાવી દઈએ કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 5 ફેબ્રુઆરીએ તેમના લગ્ન માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસ પહોંચ્યા હતા. જ્યાં બંનેએ 6 ફેબ્રુઆરીએ મહેંદી સેરેમની અને સંગીત નાઈટ કરી હતી. જેમાં બંનેએ પોતાના મિત્રો અને પરિવાર સાથે જોરદાર ધમાલ મચાવી હતી. બીજી તરફ 7 ફેબ્રુઆરીની સવારે સૌ પ્રથમ વર-કન્યાની પીઠીની વિધિ પૂર્ણ થઈ હતી. પછી બંનેએ અગ્નીની સામે સાત ફેરા લીધા અને લગ્ન કરી લીધા.

આ પણ વાંચો : અદાણી જૂથના શેર ખરીદવા પર LIC એ સરકારને આપી સ્પષ્ટતા, રોકાણમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું

Back to top button