અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં કોરોનાના નવા 34 કેસ અને 26 દર્દી સાજા થયા

Text To Speech

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીને રજા આપવામાં આવી. અમદાવાદ શહેરમાં 25, વડોદરા શહેરમાં 5, ગાંધીનગર ગ્રામ્યમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1, સુરત શહેરમાં 1 અને વલસાડમાં 1 કેસ કોરોનાનો સામે આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 216 પર પહોચ્યો છે. આ પૈકી એકપણ દર્દી વેન્ટિલેટ પર નથી. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 216 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,13,997 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,944 દર્દીના મોત થયા છે.

Back to top button