કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી : લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ

Text To Speech

મોરબીના વાંકાનેરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મોરબીના વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે.

મોરબી ફૂડ પોઇઝનિંગ-humdekhengenews

જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ

મળતી માહિતી મુજબ મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. જેના કારણે ભારે ખળભળાય મચી જવા પામ્યો છે. છે. મોરબીના વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે સમૂહભોજન બાદ અનેક લોકોની તબિયત લથડી હતી. ઝિયારત અને લોબાનના સામાજિક પ્રસંગમાં આ ઘટના બની છે. જેમાં જમાણવાર બાદ 40થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઇઝનિંગ થતા જ તમામને તાત્કાલીક ધોરણે ખીજડીયા ગામના PHC સેન્ટરમાં 7 લોકો સારવાર હેઠળ ખસેડવામા આવ્યા હતા.

આ પણ વાંચો : વલસાડમાં દીપડાનો આતંક, ઘરમાં ઘુસી મહિલાઓ પર કર્યો હુમલો

Back to top button