ધર્મફોટો સ્ટોરી

આ વર્ષે વીકેન્ડમાં આવી રહી છે મહાશિવરાત્રિ, ભોલેનાથના આ મંદિરોના કરો દર્શન

Text To Speech

આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનો પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. તેમાં પણ ખાસ વાત એ છે આ વર્ષે18 ફેબ્રુઆરીના રોજ વીકેન્ડ છે. જેથી તમે ફરવા જવાનો પ્લાન પણ કરી શકો છો. તેમાં પણ ભોલેનાથના દર્શન કરવા માટે તમે ભગવાન શિવના અનેક મંદિરોમાં જઈ શકો છો. ભગવાન શિવના 12 જ્યોતિલિંગ છે, જા સામાન્ય રીતે બધા જાણે છે. તેમજ તેનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં પણ કરવામાં આવ્યો છે.

Back to top button