ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : વધુ 12 IAS અધિકારીઓની બદલી

Text To Speech

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે ગુરુવાર સાંજે આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી 12 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે પહેલા ગૃહ વિભાગ દ્વારા બે પરિપત્ર દ્વારા 169 અને 13 મળી 182 પીએસઆઈની બદલી કરવામાં આવી હતી ત્યારબાદ આજે જ સાંજે આઈએએસ અધિકારીઓ અંગે પણ સામાન્ય વહીવટી વિભાગનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

જુઓ આઈએએસ અધિકારીઓની બદલીનું લિસ્ટ

Back to top button