ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના આઝાદપુરમાં ફાયરિંગ, જાણો શું થયું હતું?

Text To Speech

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર : દિલ્હીના આદર્શ નગરના આઝાદપુર ગામમાં 10થી 12 હુમલાખોરોએ રેલ્વે ટ્રેકની નજીક ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ ઘટનાસ્થળેથી ભાગતા પહેલા વાહનોમાં તોડફોડ કરી હતી જે અંગે IANSએ અહેવાલ આપ્યો હતો.

આ ઘટના અંગે એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે હુમલાખોરો દેશી બનાવટની બંદૂકો, પથ્થરો અને છરીઓથી સજ્જ હતા. બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, નજીકની ઓફિસમાં ટ્યુશન લઈ રહેલા બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.

Back to top button