ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

આખરે રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી કરાઈ

Text To Speech

ગાંધીનગર, 30 જાન્યુઆરી : રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આખરે 50 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ એક ન સ્થળે 3 કે તેનાથી વધુ વર્ષથી ફરજ બજાવતા સનદી સહિતના અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના ભાગરૂપે આ બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં અનેક શહેરોના કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના કલાસ 1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે પૈકી અનેકને સચિવાલયમાં પણ મુકવામાં આવ્યા છે.

જુઓ બદલી પામેલા અધિકારીઓની યાદી

Back to top button