ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી : માઇભક્ત દ્વારા કરાયું 1 કિ.લો સોનાનું દાન

Text To Speech

પાલનપુર : અંબાજી ખાતે તા. 5 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે માઇભક્તો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. રવિવારે અંબાજી મંદિરમાં અલગ-અલગ દાતાઓ દ્વારા સોનાના દાન આપાવામાં આવ્યાં હતા. જે પૈકી પાલનપુરના એક માઇભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 1 કિ.લો સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 52,50,000 થાય છે. અંબાજી મંદિરના શિખર સહિતને સોનાનું બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Back to top button