રાજ્યમાં રેવન્યૂ અધિકારી બેફામ; લોકશાહીને બનાવી દીધી રાજાશાહી- મનફાવે તેમ કરે છે ભ્રષ્ટાચાર!!!

મહેસુલ વિભાગના (Department of Revenue) અધિકારીઓ સરકારી પરિપત્રનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચારમાં થયા ગળાડૂબ અમદાવાદ: રાજ્ય સરકારે કેટલાક સમય પહેલા એક પરિપત્ર જાહેર કરીને જમીન કે પ્રોપર્ટીના ખરીદ-વેચાણ અંગેની નોંધ રદ કરવાની પ્રથાનો અંત આણ્યો હતો. આ પ્રથાનો અંત થતાં એક નવી પદ્ધતિ અમલમાં આવી જેમાં ગામ હક્ક પત્રકની નોંધોને “પ્રમાણિત” (Certified) કે “નામંજૂર” કરવાનો અધિકાર … વાંચન ચાલુ રાખો રાજ્યમાં રેવન્યૂ અધિકારી બેફામ; લોકશાહીને બનાવી દીધી રાજાશાહી- મનફાવે તેમ કરે છે ભ્રષ્ટાચાર!!!