ઉદય થયાના 90 દિવસ બાદ ફરી વખત કમાલ કરશે શનિ દેવઃ આ રાશિ માટે વરદાન


- શનિદેવ 7 માર્ચના રોજ ઉદય થઈ જશે અને ત્યારબાદ 29 જૂન સુધી વક્રી રહેશે. ત્યારબાદ શનિદેવ નવેમ્બર સુધી આજ અવસ્થામાં રહેશે.
શનિદેવ દર વર્ષે 2024માં ભલે રાશિ પરિવર્તન ન કરતા હોય, પરંતુ તેમની ચાલ ક્યાંકને ક્યાંક તમામ રાશિઓ પર પ્રભાવ પાડે છે. શનિદેવ માર્ચમાં ઉદય થશે અને પછી વક્રી પણ થશે. શનિદેવ 7 માર્ચના રોજ ઉદય થઈ જશે અને ત્યારબાદ 29 જૂન સુધી વક્રી રહેશે. ત્યારબાદ શનિદેવ નવેમ્બર સુધી આજ અવસ્થામાં રહેશે. આ વર્ષે 2024માં કેટલીક રાશિઓ એવી છે જેને શનિદેવનો સકારાત્મક પ્રભાવ મળતો રહેશે. આ પીરિયડમાં અટકેલા કામ થશે અને સારો સમય પણ રહેશે. જાણો આ પરિવર્તનથી કઈ રાશિને શું લાભ થશે.
જો તમારી કરિયરમાં કોઈ પરેશાની આવી રહી છે તો શનિદેવની કૃપાથી તે દૂર થશે. તમારા માટે સારો સમય આવશે. ભાગ્ય જે ઘણા સમયથી તમારી સાથે નથી, તે તમારા કામ પૂરા કરશે. ઘણી પરેશાનીઓ તમારી સામે ઘૂંટણ ટેકવશે. તમારો સમય સારો રહેશે.
તુલા રાશિના લોકો માટે સમય સારો રહેશે, તમને પહેલાની સરખામણીમાં સારું રિઝલ્ટ મળશે. શનિ બિઝનેસ, નોકરી અને પરીક્ષામાં તમને સફળતા અપાવશે. પહેલેથી કોઈ યોજના પર અટકેલા હતા તો હવે તમારી ગાડી પાટા પર દોડશે. તમારા માટે સમય સારા યોગ લઈને આવશે.
વૃષભ અને મેષ રાશિના લોકો માટે સારો સમય છે. બિઝનેસ આ સમયમાં સારી રીતે કરી શકશો. પહેલાની ડીલ્સ ફાઈનલ થશે, પાઈપલાઈનના પ્રોજેક્ટ ગતિ પકડશે. પરિવારમાં કોઈ જ પ્રોબલેમ નહીં આવે.
આ પણ વાંચોઃ ખોરાક અંગે ભારતીયોનું વલણ બદલાયું, આવા ખાદ્યપદાર્થો પર કરે છે વધુ ખર્ચ