અમદાવાદગુજરાત

ગુજરાતમાં 18 નાયબ સચિવો બાદ 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો આદેશ

Text To Speech

અમદાવાદ, 31 જાન્યુઆરી 2024, ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની અચાનક બદલી કરવામાં આવી હતી. ગઈ કાલે જ 50 જેટલા અધિકારીઓની બદલી કરાઈ હતી. ત્યારે આજે સચિવાલયના 18 નાયબ સચિવોને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. રાજ્યમાં 14 જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. ત્યારે હવે 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

 

 

 

આ પણ વાંચોઃગુજરાતના 50 IAS અધિકારીઓ બાદ 18 નાયબ સચિવોની બદલીનો આદેશ

Back to top button