અધિક મુખ્ય સચિવ બનતાં જ મનોજ દાસનો સપાટો- 100 મહેસુલ અધિકારીઓને ફટકાર્યો મેમો

ગાંધીનગર: મહેસુલ વિભાગના અધિકારીઓની ભ્રષ્ટાચારની બૂમરાણ હમ દેખેગે ન્યૂઝ થકી સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગઇ છે. આગામી વર્ષોમાં મહેસુલ વિભાગના અધિકારીઓની સરમુખત્યારશાહીથી ખેડૂત અને વ્યાપારી અરજદારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. તેઓને મહેસુલ વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારનો કોઇ તોડ દેખાઇ રહ્યો નહતો.  અરજદારો અધિકારીઓ સામે પોતાને ઓશિયાળા, કમજોર, વિવશ, લાચાર, મજબૂર અને પરાધીન દેખી રહ્યાં હતા. તો … વાંચન ચાલુ રાખો અધિક મુખ્ય સચિવ બનતાં જ મનોજ દાસનો સપાટો- 100 મહેસુલ અધિકારીઓને ફટકાર્યો મેમો