ધર્મ

BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદમાં પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને યોજાયો ભવ્ય શાકોત્સવ

Text To Speech

પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી સમગ્ર માનવજાત પર મહેર કરનાર એવા પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ વિશિષ્ટ ઉત્સવની પ્રતિ વર્ષ અનેરા ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

 

BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદમાં પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને યોજાયો ભવ્ય શાકોત્સવ - humdekhengenews

આજે, 4 નવેમ્બર, પવિત્ર ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું.

BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદમાં પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને યોજાયો ભવ્ય શાકોત્સવ - humdekhengenews

આ પણ વાંચો : આજે વિશ્વ સુનામી જાગૃતિ દિવસ : સુનામી વિશે જાગૃતિ લાવવા માટે ઊજવવામાં આવે છે આ દિવસ

સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને 100 કરતાં વધારે, કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં આ શાક અને ફળફળાદિની હાટડી ના દર્શન કર્યા હતાં અને સાંજે ૫ વાગ્યે વિશિષ્ટ આરતીનો લાભ લીધો હતો.

Back to top button