

PM નરેન્દ્ર મોદીએ આજે સુરતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. પીએમએ કહ્યું કે ગુજરાતમાં 97 ટકા ગ્રામીણ પરિવારોને નળનું પાણી મળી રહ્યું છે. પીએમ-કિસાન સન્માન નિધિ હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં 2 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
बेहतर स्वास्थ्य, बेहतर भविष्य का मार्ग बनाता है। इसी सोच के साथ बीते वर्षों में हमने स्वास्थ्य अवसंरचना के साथ-साथ जन-जागरूकता ,बीमारियों से बचाव, बीमारियों को गंभीर होने से रोकने पर विशेष बल दिया है। आज पूरे गुजरात में मल्टी स्पेशलिटी अस्पतालों का सशक्त नेटवर्क तैयार हुआ है: PM pic.twitter.com/UDwLKq4VAl
— ANI_HindiNews (@AHindinews) September 8, 2022
સેવાની ભાવના સુરતની જનતા પાસેથી જાણી શકાય છે: PM
કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુરતની સદભાવના, સુરતની જનતાની દૃઢતા અને સંકલ્પશક્તિ પ્રશંસનીય છે. પીએમએ કહ્યું કે ગુલામીના સમયમાં સુરત દેશના પ્રથમ એવા સ્થળોમાંનું એક હતું જ્યાં મીઠાના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સેવાની ભાવના શું હોય છે, તે સુરતની જનતા પાસેથી જાણી શકાય છે.
लाल किले से मैंने जिन पंचप्राणों की बात की थी उसमें एकता भी था। सूरत की रग-रग में एकता का भाव है। इसलिए सूरत का मेरे हृदय में विशेष स्थान भी रहा है। बाढ़ और महामारियों ने अनेक बार सूरत की परीक्षा ली है मगर सूरत में एकता के आगे कोई भी चुनौती टिक नहीं पाई है: PM pic.twitter.com/qIoMLmgRwx
— ANI_HindiNews (@AHindinews) September 8, 2022
PM મોદીએ સુરતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સુરતમાં ઓલપાડ ખાતે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કર્યો હતો.