ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગર કોર્પોરશનના કમિશ્નર તરીકે IAS એન.વી.ઉપાધ્યાયની નિમણુંક, વધુ 24 GAS કેડરના અધિકારીઓની બદલી અને વધારાનો ચાર્જ

Text To Speech

રાજ્ય સરકારે ફરી એકવાર મોડી સાંજે ઉચ્ચ અધિકારીઓની બદલી, નિમણુંક અને વધારાનો ચાર્જ આપવાનો ઓર્ડર બહાર પાડ્યો છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે વર્ષ 2013ની બેચના IAS એન.વી. ઉપાધ્યાયની નિમણુંક કરવામાં આવી છે. આ ચાર્જ અત્યારસુધી આઈએએસ યોગેશ નિર્ગુડે પાસે હતો. આ ઉપરાંત GAS કેડરના 24 અધિકારીઓને પણ બદલી તેમજ વધારાનો ચાર્જ આપવાનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે.

મ્યુ. કમિશ્નર તરીકે નિમણૂંકનો ઓર્ડર

GAS કેડરના 24 અધિકારીઓ માટેના ઓર્ડર

Back to top button