ગુજરાત

ગુજરાતના IPS હસમુખ પટેલને થયો કોરોના, ટ્વિટ કરીને આપી જાણકારી

Text To Speech

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે કોરોના કેસ માં વધારો થઇ રહ્યો છે. તેમાં રાજયના IPS હસમુખ પટેલ કોરોના સંક્રમિત થયા છે. જેમાં હસમુખ પટેલે ટ્વિટ કરી કોરોના સંક્રમણની જાણકારી આપી છે. હસમુખ પટેલ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો
ગુજરાતમાં કોરોના કેસમાં દૈનિક આંકડામાં ફરીથી વધારો નોંધાયો છે. બીજી તરફ કોરોનાથી મોતના દૈનિક આંકડા પણ ચિંતા વધારી રહ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 565 કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન રાજકોટ, મહેસાણા અને ભાવનગરમાં 1-1 દર્દીએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો પડયો છે.

Back to top button