અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

પાટીદાર અનામત આંદોલન અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Text To Speech

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી : જુલાઇ 2015માં પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (OBC)ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું. હવે આ આંદોલન અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આ આંદોલન સાથે જોડાયેલા પાટીદાર યુવાનો સામે થયેલા જુદા-જુદા કેસ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હાર્દિક પટેલ તેમજ દિનેશ બાંભણીયા સહિતના નેતાઓએ આ અંગે ટ્વિટ કરું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

Back to top button