આ સીઝનમાં પાચન નબળું પડી ગયું હોય તો અજમો ખાવ

અજમો પાચનતંત્રને મજબૂત કરશે, ગેસ, અપચો, પેટ ફુલવું જેવી તકલીફ દૂર થશે

એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ સાંધા, માથું અને માંસપેશીઓના દુખાવામાં રાહત આપશે

રોગપ્રતિકારક ક્ષમતા વધારશે, દર્દ નિવારક તરીકે કામ કરશે

શરદી-ખાંસી, તાવ અને ગળાના દુખાવામાં રાહત આપશે

અજમાના તેલને નારિયેળ તેલમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળની દરેક સમસ્યા દૂર થશે