દશેરા પર કરો આ ઉપાયો, નેગેટિવિટિ થશે દુર, ખુશીઓ મળશે

આ દિવસે કરી શકો છો ઝાડુનું દાન, સુખ સમૃદ્ધિ આવશે

અપરાજિતાના છોડનું પૂજન પણ લાભદાયી, શત્રુઓ પર વિજય મળશે

શમીના ઝાડની નીચે દીવો કરો, વૃક્ષની પૂજા કરો, સફળતા મળશે

દશેરાના દિવસે સુંદરકાંડના પાઠ કરવા પણ શુભ ગણાય છે

દશેરા પર જો નીલકંઠ પક્ષીના દર્શન થાય તો શુભ સંકેત