નવરાત્રીના વ્રતમાં ફિટ રહેવું છે? તો ફોલો કરો આ ટિપ્સ

કેટલાક લોકો નવ દિવસ ઉપવાસ કરતા હોય છે, નાની નાની વાતો તમને એનર્જેટિક રાખશે

આખો દિવસ પાણી અને લિક્વિડ ડ્રિંકનું સેવન કરીને શરીરને હાઈડ્રેટ રાખો

ફરાળ નહિ, ફળાહાર કરો. કેળા, સફરજન જેવા ફળોનું સેવન કરો

વધારે ગળી વસ્તુઓ ન ખાવ, ઓવરઓલ હેલ્થને થશે નુકસાન

શક્ય હોય એટલું નાળિયેર પાણી અને જ્યુસનું સેવન કરો