ઘરમાં શ્રીયંત્ર રાખવું કેટલું શુભ? કેવી રીતે રાખશો?

શ્રીયંત્ર માતા લક્ષ્મીનું પ્રતીક તેમાં હોય છે લક્ષ્મીજીનો વાસ

શ્રીયંત્રની સ્થાપના અને પૂજાથી સુખ-શાંતિ, સૌભાગ્યની પ્રાપ્તિ

શ્રીયંત્રને તિજોરીમાં રાખી શકો, પરંતુ નિયમિત કરવી પડે છે પૂજા

મંદિરમાં પણ રાખી શકાય. ઘરમાં સ્થાપિત કરવું હોય તો શુક્રવારે કરો

શ્રીયંત્રની નિયમિત પૂજાથી ઘરમાં અષ્ટ લક્ષ્મીનો થાય છે વાસ

આર્થિક તંગીથી પરેશાન હો તો તિજોરીમાં સ્થાપિત કરો, મનોકામના પૂર્ણ થશે