સાગર જિલ્લામાં  સંત રવિદાસ મંદિરનો  શિલાન્યાસ

100 કરોડના ખર્ચે થશે  નાગર શૈલીનું નિર્માણ

આ મંદિર આસ્થા સાથે અભ્યાસનું કેન્દ્ર બનશે

આ મંદિર 11 એકર જમીનમાં બનશે.

મંદિરની મધ્યમાં 5500 ચો.ફૂટનું મુખ્ય મંદિર

એક વિશાળ કોરિડોર બનાવવામાં આવશે

સંત રવિદાસના દોહાઓ  અને ઉપદેશો  કોતરવામાં આવશે