શિવજીના મંત્રનો નિયમિત જાપ કરવાથી થશે લાભ

શિવમંત્રનો નિયમિત જાપ કરવાથી થાય છે મનોકામના પુર્ણ

શિવમંત્રથી વધે છે આંતરિક ક્ષમતા અને શક્તિ

શિવમંત્રનો જાપ લાવે છે શક્તિ અને સાહસ

આંતરિક ચેતનાને ખોલે છે શિવમંત્રના જાપ

આંતરિક ચેતનાને ખોલે છે શિવમંત્રના જાપ

સુરક્ષાનો અહેસાસ આપશે શિવમંત્રના જાપ.

શિવમંત્રથી વ્યક્તિ સકારાત્મક ઉર્જા અનુભવશે

આ છે શિવ મંત્ર ૐ નમઃ શિવાય,  ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્, ઉર્વારુકમિવ બંધનાત્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્