પ્રખ્યાત ક્રિકેટર સુરેશરૈ નવી રેસ્ટોરન્ટનું ઉદઘાટન કર્યું 

રૈના ઇન્ડિયન રેસ્ટોરન્ટેની ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી

સુરેશ રૈનાની પ્રખ્યાત ક્રિકેટ કારકિર્દીને ભોજન અને રસોઈ પ્રત્યેના તેમના પ્રેમ દર્શાવ્યો 

 રેસ્ટોરન્ટનો હેતુ ભારતના વિવિધ ભાગોમાંથી શ્રેષ્ઠ ભારતીય સ્વાદને વિશ્વ સમક્ષ લાવવાનો છે

સુરેશ રૈના પોતાનો ઉત્સાહ શેર કરતાં જણાવ્યું હતું કે, "હું હંમેશા ક્રિકેટ અને ફૂડ બંને પ્રત્યે ઉત્સાહી રહ્યો છું

રૈનાનું ઈન્ડિયન રેસ્ટોરન્ટ ખોલવાનું સપનું હતું