રાજ્યના આ ચાર મંદિરમાં ભક્તોની સૌથી વધુ સંખ્યા નોંધાઈ 

1.30 કરોડ ભક્તોએ અંબાજીના દર્શન કર્યા 

1.18 કરોડ લોકોએ પાવાગઢમાં દર્શન કરવા આવ્યા 

1.05 કરોડ શ્રદ્ધાળુંઓ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા 

78 લાખ લોકોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા મેહસૂસ કરી 

50 લાખ ભક્તોએ કષ્ટભંજન દેવના દર્શન કર્યા