ઓડિશામાં ટ્રેન દુર્ઘટના

ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ 

સાંજે લગભગ 7 વાગે બની ઘટના 

ટ્રેન દુર્ઘટના બાદ બચાવ કામગીરી ચાલું

288 લોકોના મોત  900 થી વધુ લોકો ઘાયલ 

 મૃતકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા

ઘાયલોને 50,000  રૂપિયા અપાશે