ટ્રેન્ડિંગનેશનલ

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જયા કિશોરી સાથે લગ્ન કરવાના છે? જાણો શું છે સત્ય

Text To Speech

છતરપુરના બાગેશ્વર ઘામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી શું સાચે જયા કિશોરી સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે? બંનેના લગ્નની વાચો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. એક ઇન્ટરવ્યુમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેની સચ્ચાઇ જણાવી છે. હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારને લઇને ચર્ચાઓમાં છે, જ્યારે જયા કિશોરી મોટિવેશનલ સ્પીકર અને કથાકાર પણ છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જયા કિશોરી સાથે લગ્ન કરવાના છે? જાણો શું છે સત્ય hum dekhenge news

બાગેશ્વર મહારાજના જયા કિશોરી સાથે લગ્ન થવા જઇ રહયા છે એ વાતમાં કેટલો દમ છે, તે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ છે. વારંવાર તેમના લગ્નને લઇને સવાલો કરવામાં આવે છે. તેમણે આ વખતે એ વાતનો ખુલીને જવાબ આપ્યો છે. બાગેશ્વર મહારાજે કહ્યુ કે આ બધી વાતો અફવા છે. મારા લગ્નના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જયા કિશોરી સાથે લગ્ન કરવાના છે? જાણો શું છે સત્ય hum dekhenge news

જયા કિશોરી સાથે લગ્નને અફવા ગણાવતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યુ કે આ બધુ ખોટુ છે અમારો એવો કોઇ ભાવ નથી. આ અફવાથી મને ખુબ જ ગુસ્સો આવ્યો હતો. મેં એક લેખિત નિવેદન પણ જારી કર્યુ હતુ. જ્યારે કોઇ વ્યક્તિનું નામ થાય છે ત્યારે બદનામી પણ પાછળ છુટી જ જાય છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની ઉંમર માત્ર 26 વર્ષ છે. નાની ઉંમરમાં તેમણે ખુબ જ શોહરત અને નામ કમાયુ છે. હવે તો દેશ ઉંપરાંત વિદેશમાં પણ તેમની ચર્ચા થવા લાગી છે.

આ પણ વાંચોઃ પોલીસે નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની ઝૈનબ સામે અભિનેતાની માતાએ નોંધાવી FIR

Back to top button