ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અશોક ગેહલોત સરકારમાં બનેલા 9 જિલ્લા અને 3 વિભાગ નાબૂદ, કેબિનેટનો મોટો નિર્ણય

Text To Speech

જયપુર,  28 ડિસેમ્બર: રાજસ્થાનમાં ભજનલાલ સરકારે અશોક ગેહલોતના શાસનમાં બનેલા 9 નવા જિલ્લાઓ રદ કર્યા છે. સીએમ ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખાદ્ય સુરક્ષા યોજનામાં નવા લાભાર્થીઓને ઉમેરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ડુડુ, કેકરી, શાહપુરા, નીમકથાણા, ગંગાપુર સિટી, જયપુર ગ્રામીણ, જોધપુર ગ્રામીણ, અનુપગઢ અને સંચૌર રદ કર્યા છે.

તે જ સમયે, ગેહલોત સરકારમાં બનાવવામાં આવેલા 17 નવા જિલ્લાઓમાંથી, ભજનલાલ કેબિનેટે 8 નવા જિલ્લાઓ જેમના તેમ રાખ્યા છે. આ જિલ્લાઓમાં બાલોત્રા, બ્યાવર, ડીગ, ખૈરથલ-તિજારા, ડીડવાના-કુચમન, કોટપુતલી-બેહરોર, ફલોદી અને સાલમ્બરનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં હવે 33 અને 8 જિલ્લાઓ મળીને કુલ 41 જિલ્લાઓ બનશે. હવે રાજસ્થાનમાં 7 વિભાગો બનશે.

આ પણ વાંચો : ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ;  બંને એકબીજાથી કેવી રીતે છે અલગ ?

પંજાબ સરકાર પર ગુસ્સે થઈ SC, કહ્યું- ‘નામ નથી લેવા માંગતા, પરંતુ કેટલાક ખેડૂત નેતાઓ ઈચ્છે છે કે દલ્લેવાલ મરી જાય!’ 

એક ફોનમાં બે સિમ કાર્ડ વાપરનારાઓ માટે આવી રહ્યા છે નવા નિયમો!

માતાપિતાની સંપત્તિમાં દીકરાને કયારે નથી મળતો અધિકાર? આવો જાણીએ નિયમ 

નવા વર્ષમાં 5000 રૂપિયાની નોટ જારી થશે! જાણો RBIએ શું કહ્યું?  

સ્મારકને લઈ ગરમાયું રાજકારણ? જાણો પૂર્વ PMનું સમાધિ સ્થળ કેવી રીતે નક્કી થાય છે, શું છે નિયમો?

મફત અનાજ વિતરણ માટે રેશનકાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, આ તારીખથી થશે લાગુ 

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button